Tuesday, March 8, 2011

શબ્દ - તીર


પ્રભાવિત થાય મન અગર ચંદ શબ્દો થી ,
રિસાઈ પણ શકે , શબ્દો થી ,
શબ્દો છે તીર જેવા ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી ,

ફક્ત જાણીતા નહિ ,
પણ અજાણ્યા નાં પણ શબ્દો લાગે દિલ ને ,
શબ્દો માં તાકાત છે , કળવાહટ ઉમેરવાની ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી ,

કરો નહિ પ્રયોગ શબ્દો નો , જ્યાં આવશ્યકતા હોતી નથી ,
શબ્દો નો મર્મ સમજ્યા વિના , નીકાળવા નહિ મુખ થી ,
"અર્પિત" કરવા તો એજ શબ્દો , જેથી વધે ખુશી ,
શબ્દો છે તીર જેવા ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી


No comments:

Post a Comment