Friday, September 3, 2010

સન્નાટો

આજે પેહલી વખત સન્નાટો સાંભળી ,
લાગે મન ખાલી-ખાલી ,

સન્નાટા ની ધ્વની આજે મેહસૂસ કરી,
છુપાયેલી મન ની વીચલતાઓ  ઘણી ,
સન્નાટા ની રાહો છે ધુંધલી,
સન્નાટા માં પણ અશાંતિઓ ઘણી ,
સન્નાટા ને ચીરવા , નાં આવે અવાજ કહીં,
આજે પેહલી વખત સન્નાટો સાંભળી ,
લાગે મન ખાલી-ખાલી ,

Copyright: Arpit Shah

No comments:

Post a Comment